Close

પ્રવાસન સ્થાનો

ફિલ્ટર:
Ambardi
આંબરડી સફારી પાર્ક, ધારી

આંબરડીસફારી પાર્ક, ધારીથી 7 કિમી દૂર આવેલું છે, આંબરડી ગામની નજીક શેત્રુંજી નદીના કિનારે ગીર સંરક્ષિત વિસ્તારના આરક્ષિત જંગલ છે….

Shiyalbet-Jafrabad
શિયાળબેટ, જાફરાબાદ

અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ…

rajmahel
રાજમહેલ – અમરેલી

ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્‍ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ…

Port of Pipavav
પીપાવાવ પોર્ટ-રાજુલા

આ બંદર રાજુલા તાલુકાના પીપાવાવ ગામમાં અમરેલીથી લગભગ 100 કિ.મી. છે. તે રેલવે લાઇન દ્વારા ડબલ ડેકર કન્ટેનર દ્વારા મુંબઇ…

kalapi
કલાપી તીર્થ- લાઠી

અમરેલીથી 24 કિમી દૂર અંતર પર કવિ કલાપી તીર્થ છે. શાહી કવિ સૂર્યાસિંહજી તખ્તસિંહજી ગોહિલ “કલાપી ” ની યાદોને કલાપી…

bhojal
ભોજલરામ ઘામ – ફતેપુર

અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્‍યા આવેલી છે. જે વીરપુરના પ્રસિદ્ધ સંત શ્રી જલારામના ગુરુ હતા

amrelitower
ક્લોક ટાવર
કેટેગરી ઐતિહાસિક

મહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્‍થા૫ત્‍યના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્‍યમાં ઉભો છે. જે…

ભુરખીયા હનુમાન મંદિર
ભુરખીયા હનુમાન

અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો…

nagnath
નાગનાથ મંદિર

અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલ અા મંદિર ૨૦૩ વષૅ જૂનું છે. ઇ.સ.૧૮૦૨ માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિઘિ તરીકે સૌરાષ્‍ટ્રની વ્‍યવસ્‍થા સંભાળવા આવેલ…