Close

ભુરખીયા હનુમાન

અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો.

અહિં હિન્‍દુ ઘમૅની ચોયાઁસીનું મહત્‍વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-૧૫ ને દિવસે અહીં ભાતીગળ – ભવ્‍ય મેળો ભરાય છે.

ફોટો ગેલેરી

  • ભુરખીયા હનુમાન
    ભુરખીયા હનુમાન મંદિર
  • ભુરખીયા હનુમાન
    ભુરખીયા – હનુમાન મંદિર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

રાજકોટ 110 કિ.મી.

ટ્રેન દ્વારા

સ્થાનિક ટ્રેન

માર્ગ દ્વારા

અમરેલી 30 કિ.મી.