![Ambardi](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018071438-olwbgnol0wwpq3w68dzs8cigyl5fhenddb0bszmzu2.jpg)
આંબરડીસફારી પાર્ક, ધારીથી 7 કિમી દૂર આવેલું છે, આંબરડી ગામની નજીક શેત્રુંજી નદીના કિનારે ગીર સંરક્ષિત વિસ્તારના આરક્ષિત જંગલ છે….
![Shiyalbet-Jafrabad](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018071431-olwbgmqqu2vfehxjdvl5nur0d7a29pjn16cubpoe0a.jpg)
અમરેલી જીલ્લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રાચીન અને ઘામિઁક સ્થળો ૫ણ…
![rajmahel](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018071355-olwbgmqqu2vfehxjdvl5nur0d7a29pjn16cubpoe0a.jpg)
ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ…
![Port of Pipavav](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018070765-olwbglswn8u52vywjd6j3czjrtep20fwp1pcufps6i.jpg)
આ બંદર રાજુલા તાલુકાના પીપાવાવ ગામમાં અમરેલીથી લગભગ 100 કિ.મી. છે. તે રેલવે લાઇન દ્વારા ડબલ ડેકર કન્ટેનર દ્વારા મુંબઇ…
![kalapi](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018071381-olwbgmqqu2vfehxjdvl5nur0d7a29pjn16cubpoe0a.jpg)
અમરેલીથી 24 કિમી દૂર અંતર પર કવિ કલાપી તીર્થ છે. શાહી કવિ સૂર્યાસિંહજી તખ્તસિંહજી ગોહિલ “કલાપી ” ની યાદોને કલાપી…
![bhojal](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018070716-olwbglswn8u52vywjd6j3czjrtep20fwp1pcufps6i.jpg)
અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્યા આવેલી છે. જે વીરપુરના પ્રસિદ્ધ સંત શ્રી જલારામના ગુરુ હતા
![amrelitower](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2019080545-olwbgpk9ekzadbtfxet1dc1e5cw5wsuu1kbarjk7hm.jpg)
મહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્થા૫ત્યના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્યમાં ઉભો છે. જે…
![ભુરખીયા હનુમાન મંદિર](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018062812-olwbgjx89krkfo1mucd9ydgml1nymm8g0sedvvskiy.jpg)
અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો…
![nagnath](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/bfi_thumb/2018070746-olwbglswn8u52vywjd6j3czjrtep20fwp1pcufps6i.jpg)
અમરેલી શહેરની મઘ્યમાં આવેલ અા મંદિર ૨૦૩ વષૅ જૂનું છે. ઇ.સ.૧૮૦૨ માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિઘિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળવા આવેલ…