1. નાગનાથ મંદિર – અમરેલી
![નાગનાથ મંદિર](https://cdn.s3waas.gov.in/s3b056eb1587586b71e2da9acfe4fbd19e/uploads/2018/07/2018072412.jpg)
અમરેલી શહેરની મઘ્યલમાં આવેલ અા મંદિર ૨૦૩ વષૅ જૂનું છે. ઇ.સ.૧૮૦૨ માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિઘિ તરીકે સૌરાષ્ટ્રાની વ્ય૦વસ્થાન સંભાળવા આવેલ સરસુબા શ્રી વિઠૃલરાવ દેવાજીના હસ્તેિ શિવના આ મંદિરનું બાંઘકામ થયું હતું. આ મંદિર ૫ણ લોકઆસ્થાનનું કેન્દ્રા છે.